Wednesday, January 5, 2011

મારા દિલની કલમથી ...

હે..ઈશ્વર ..તું મુજને તારા યમ થી નહિ બચાવીસ તો ચાલશે ..
પણ કૃપા કરીને તું મને મારા અહંમ થી બચાવજે ...
કારણ કે,
...તારો યમ તો માત્ર મારી આ એક ઝીંદગી ને મૃત્યુ આપશે,
પણ મારો અહંમ તો મારી આ ઝીંદગી ની બધી સફળતા ને જ મૃત્યુ આપી દેશે,,

હે ઈશ્વર,
મારા અહંમ થી મારી 24X7 રક્ષા કરજે ...

No comments:

Post a Comment

Followers